રાજ્ય સભા 👉 જાણો રાજ્ય સભા વિશે મહત્વ ની માહિતી
*રાજ્ય સભા દિવસ*
👇🏻➿👇🏻
👉🏻૩ - એપ્રિલ - ૧૯૫૨
ભારતીય સંસદ👉🏻 *ઉપલું- ગૃહ*
અનુ- ૮૦ અનુસાર રાજ્યસભા
ચેરમેન👉🏻(ઉપરાષ્ટ્રપતિ) *વૈંકયા નાયડુ*
_૧૧ ઓગસ્ટ ૨૦૧૭_
ડેપ્યુટી ચેરમેન👉🏻 *હરિવંશ નારાયણ સિંહ,* જનતા દળ (યુનાઇટેડ)
_૯ ઓગસ્ટ ૨૦૧૮ થી_
વિપક્ષના નેતા👉🏻 *ગુલામ નબી આઝાદ,* કોંગ્રેસ
_૮ જૂન ૨૦૧૪_
રાજ્ય સભા,👉🏻 *સંસદ ભવન,*
સંસદ માર્ગ, નવી દિલ્હી, ભારત
*રાજ્ય સભા એ ભારત ના સંસદ નું ઊપલું સદન છે.* ભારતીય બંધારણ પ્રમાણે રાજ્ય સભાના ૨૫૦ સભ્યો છે જેમાના ૧૨ સભ્યોની નિમણુંક રાષ્ટ્રપતિ કરે છે.
👉🏻આ સભ્યોને નામાંકિત સભ્યો કહેવાય છે.
આ નિમણુંક વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો જેમકે - *કલા, સાહિત્ય, વિજ્ઞાન અને સમાજસેવકોમાંથી* કરાય છે.
બાકીના સભ્યો ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ચૂંટાયેલા સભ્યો કરે છે.
👉🏻રાજ્ય સભાનું ક્યારેય વિસર્જન થતું નથી અને તેના એક તૃતિયાંશ સભ્યો
*દર ૨ વર્ષે ચૂંટાય છે.
*સભ્યોની મુદ્ત ૬ વર્ષની હોય છે.
રાજ્ય સભાની સત્તા વાણિજ્ય મુદ્દાઓ સિવાય લોક સભા જેટલીજ છે. જો સભાઓમાં મતભેદ થાય તો બેય સભાની બેઠક સાથે બોલાવાય છે.
👉🏻 *અનું-૧૦૮ અનુસાર*
લોક સભાના સભ્યોની સંખ્યા બમણી હોવાથી સંયુક્ત સત્રમાં તે વધારે સત્તા ધરાવે છે.
👉🏻 *અત્યાર સુધી માત્ર ૩ વખત જ સંયુક્ત સત્ર યોજાયું છે, છેલ્લી વખતે ત્રાસવાદ વિરોધી પોટા નો ખરડો પસાર કરવા માટે સંયુક્ત સત્ર યોજાયું હતું.*
*ભારતના બંધારણ પ્રમાણે ઉપરાષ્ટ્રપતિ રાજ્ય સભાના અધ્યક્ષ છે.* અનુ-૬૪
👉🏻રાજ્ય સભાના સભ્યો ઉપાધ્યક્ષની ચૂંટણી કરે છે અને તઓ રાજ્ય સભાની દિન-પ્રતિદિનની કાર્યવાહી સંભાળે છે. *રાજ્ય સભાની પ્રથમ બેઠક ૧૩ મે ૧૯૫૨માં યોજાઇ હતી..*
👉🏻 રાજ્યસભા ની સૈાથી વધુ બેઠક UP ૩૧
👉🏻 *ગુજરાત ૧૧ બેઠક*
*રાઠોડ રોહિત*
👇🏻➿👇🏻
👉🏻૩ - એપ્રિલ - ૧૯૫૨
ભારતીય સંસદ👉🏻 *ઉપલું- ગૃહ*
અનુ- ૮૦ અનુસાર રાજ્યસભા
ચેરમેન👉🏻(ઉપરાષ્ટ્રપતિ) *વૈંકયા નાયડુ*
_૧૧ ઓગસ્ટ ૨૦૧૭_
ડેપ્યુટી ચેરમેન👉🏻 *હરિવંશ નારાયણ સિંહ,* જનતા દળ (યુનાઇટેડ)
_૯ ઓગસ્ટ ૨૦૧૮ થી_
વિપક્ષના નેતા👉🏻 *ગુલામ નબી આઝાદ,* કોંગ્રેસ
_૮ જૂન ૨૦૧૪_
રાજ્ય સભા,👉🏻 *સંસદ ભવન,*
સંસદ માર્ગ, નવી દિલ્હી, ભારત
*રાજ્ય સભા એ ભારત ના સંસદ નું ઊપલું સદન છે.* ભારતીય બંધારણ પ્રમાણે રાજ્ય સભાના ૨૫૦ સભ્યો છે જેમાના ૧૨ સભ્યોની નિમણુંક રાષ્ટ્રપતિ કરે છે.
👉🏻આ સભ્યોને નામાંકિત સભ્યો કહેવાય છે.
આ નિમણુંક વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો જેમકે - *કલા, સાહિત્ય, વિજ્ઞાન અને સમાજસેવકોમાંથી* કરાય છે.
બાકીના સભ્યો ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ચૂંટાયેલા સભ્યો કરે છે.
👉🏻રાજ્ય સભાનું ક્યારેય વિસર્જન થતું નથી અને તેના એક તૃતિયાંશ સભ્યો
*દર ૨ વર્ષે ચૂંટાય છે.
*સભ્યોની મુદ્ત ૬ વર્ષની હોય છે.
રાજ્ય સભાની સત્તા વાણિજ્ય મુદ્દાઓ સિવાય લોક સભા જેટલીજ છે. જો સભાઓમાં મતભેદ થાય તો બેય સભાની બેઠક સાથે બોલાવાય છે.
👉🏻 *અનું-૧૦૮ અનુસાર*
લોક સભાના સભ્યોની સંખ્યા બમણી હોવાથી સંયુક્ત સત્રમાં તે વધારે સત્તા ધરાવે છે.
👉🏻 *અત્યાર સુધી માત્ર ૩ વખત જ સંયુક્ત સત્ર યોજાયું છે, છેલ્લી વખતે ત્રાસવાદ વિરોધી પોટા નો ખરડો પસાર કરવા માટે સંયુક્ત સત્ર યોજાયું હતું.*
*ભારતના બંધારણ પ્રમાણે ઉપરાષ્ટ્રપતિ રાજ્ય સભાના અધ્યક્ષ છે.* અનુ-૬૪
👉🏻રાજ્ય સભાના સભ્યો ઉપાધ્યક્ષની ચૂંટણી કરે છે અને તઓ રાજ્ય સભાની દિન-પ્રતિદિનની કાર્યવાહી સંભાળે છે. *રાજ્ય સભાની પ્રથમ બેઠક ૧૩ મે ૧૯૫૨માં યોજાઇ હતી..*
👉🏻 રાજ્યસભા ની સૈાથી વધુ બેઠક UP ૩૧
👉🏻 *ગુજરાત ૧૧ બેઠક*
*રાઠોડ રોહિત*
Comments
Post a Comment