( ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મ ) 👉જાણો પરિક્ષા લક્ષી ખુબજ મહત્વની બાબતો
*☯ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મ☯*
👇🏻➿👇🏻
ગૌતમ બુદ્ધ
*🔯બૌદ્ધ ધર્મનાં સ્થાપક ગૌતમ બુદ્ધ*
*🔯જન્મ: ઇ.સ પૂર્વે 563માં ઉ.બિહારનાં કપિલવસ્તુમાં નેપાળની તળેટીનાં લુબ્મિની નામે વનમાં થયો.*
*🔯તેમનો જન્મ વૈશાખ પૂર્ણિમાનાં દિવસે થયો.*
*🔯પિતા: શુધ્દ્દોધન-શાક્ય જાતિનાં વડા હતાં.*
*🔯માતા: મહામાયાદેવી -જન્મ પછી થોડાજ દિવસમાં અવસાન*
*🔯પાલક માતા: મહા પ્રજાપતિ ગૌતમી તેમની પાલક માતા હતા,તેથી માતાના નામ પરથી તેમનું નામ " ગૌતમ " પડ્યું.*
*✡મુળ નામ: સિદ્ધાર્થ(ગૌતમ ગોત્રનાં હોવાથી ગૌતમ)*
*✡શાક્યજાતિનાં હોવાથી " શાક્યસિંહ"કે " શાક્યમૂનિ "તરિકે પણ ઓળખાતાં.*
*🔰💠બૌધિ(જ્ઞાન) પ્રાપ્ત થતાં " બૌદ્ધ " કહેવાયા.*
*✡લગ્ન: સિધ્દ્દાર્થના લગ્ન " યશોધરા " સાથે થયાં.જેનાંથી એક પુત્રનો જન્મ થયો.👦🏻જેનું નામ " રાહુલ " રાખવામાં આવ્યું.*
*☸ગૃહત્યાગ: 29 વર્ષની વયે ગૃહત્યાગ કર્યો.ગૃહત્યાગનાં પ્રસંગને"* *☸મહાભિનિષ્કમણ"કહેવામાં આવે છે.*
*🔯આશરે 7 વર્ષ સુધી ભ્રમણ કર્યા પછી-બોધીગયામાં 🌴પિપળાનાં વૃક્ષ 🌳નીચે જ્ઞાન પ્રાપ્ત થયું.જે વૃક્ષને 🌳" બૌદ્ધિ વૃક્ષ " 🌳તરિકે ઓળખવામાં આવે છે.*
*🌸🌼🔯ઉપદેશ: બુદ્ધે પ્રથમ ઉપદેશ " ઋષિપતન "(સારનાથ)માં આપ્યો. તેમનો પ્રથમ ઉપદેશ" ધર્મચક્ર પ્રવર્તન "તરિકે ઓળખાય છે.*
*✡45 વર્ષ સુધી ધર્મ ઉપદેશનું કાર્ય કર્યુ.*
*♉️તેમનાં ઉપદેશ વચનો બૌદ્ધ ધર્મનાં*
ધર્મનાં ધર્મગ્રંથ" ત્રિપિટક "માં સચવાયા છે.
*♊️અવસાન: 80 વર્ષની ઉંમરે " કુશીનારા"માં નિર્વાણ થયું.તેમનુ મૃત્યુ 'બુદ્ધ અતિસાર'(ડાયેરિયા)ની બિમારીથી થયુ.*
*☢☣📴ધર્મપરિષદો🈹☢🈳*
બુદ્ધનાં અવસાન પછી બૌદ્ધ સાધુઓ વચ્ચે સમાનતા સ્થાપવા તથા મતભેદો નિવારવા ધર્મપરિષદો યોજાય.🔰કુલ ચાર પરિષદો યોજાય.
*🈳પ્રથમ પરિષદ:*
*🔰💠👉મગધનાં રાજા અજાતશત્રુનાં સમયમાં રાજગૃહમાં*
*🔰💠મહાકશ્યપનાં પ્રમુખ પદે.*
*બુદ્ધનાં ઉપદેશોનું સંકલન કરવાંમાં આવ્યું.*
*🔰🔰🈹બીજી પરિષદ :*
*💠🔘મગધનાં રાજા કાલાશોકનાં સમયમાં વૈશાલીમાં*
*🎯સર્વકામિનીનાં અધ્યક્ષ પદે*
*🔘〰💠બૌદ્ધ સંઘમાં ઉભી થયેલી અશિસ્ત અંગે કડક પગલાં લેવાયા .*
*🔰💠🈹ત્રીજી પરિષદ:🔰💠*
*💠સમ્રાટ અશોકનાં સમયમાં પાટલિપુત્રમાં*
*🎯💠તિષ્યનાં પ્રમુખ પદે યોજાય.*
*💠👉બૌદ્ધ તત્વજ્ઞાન વિશે ચર્ચા*
*🈳ચોથી પરિષદ:👏👏👏👏*
*💠👉કનિષ્કનાં સમયમાં કાશ્મિરમાં*
*♻️💠♻️પ્રમુખ તરિકે વસુમિત્ર અને ઉપપ્રમુખ તરિકે 💠મહાકવિ અશ્વઘોષ*
*🔯♒️♉️♈️આ પરિષદમાં બૌદ્ધ ધર્મનાં બે ભાગ પડ્યા.♑️(1) હિનયાન અને(2) મહાયાન*
*♉️♑️હિનયાન - બૌદ્ધધર્મનાં મુળ સિધ્ધાંતોને માનતો*
*♑️♑️મહાયાન - મૂર્તિપુજા અને મંદિરોમાં માનતો*
*📕📘બૌદ્ધ સાહિત્ય+🎯💠👉💠👉બૌદ્ધ સાહિત્ય 'પાલી' ભાષામાં લખાયેલું છે.*
*📚📚બૌદ્ધ ધર્મનો ધર્મગ્રંથ "ત્રિપિટક" છે, 💠👉જેનાં ત્રણ વિભાગો છે.-📙વિનયપિટક,📘સુત્તપિટક અને📕 અભિધમપિટક*
*🚩વિનયપિટક-સૌથી પ્રાચિન છે.જેમાં બૌદ્ધ સાધુ-સાધ્વીઓએ પાળવાનાં સદાચાર આપેલા છે.એટલે કે આચારસંહિતા.*
*🎌🚩સુત્તપિટક -સુત એટલે ઉપદેશ.આ ગ્રંથમાં વ્યાખાનો અને ઉપદેશો છે.*
*📌📍અભિધમપિટક- બૌદ્ધધર્મનાં સિધ્ધાંતો અંગે ચર્ચા છે.*
*Rathod Rohit*
👇🏻➿👇🏻
ગૌતમ બુદ્ધ
*🔯બૌદ્ધ ધર્મનાં સ્થાપક ગૌતમ બુદ્ધ*
*🔯જન્મ: ઇ.સ પૂર્વે 563માં ઉ.બિહારનાં કપિલવસ્તુમાં નેપાળની તળેટીનાં લુબ્મિની નામે વનમાં થયો.*
*🔯તેમનો જન્મ વૈશાખ પૂર્ણિમાનાં દિવસે થયો.*
*🔯પિતા: શુધ્દ્દોધન-શાક્ય જાતિનાં વડા હતાં.*
*🔯માતા: મહામાયાદેવી -જન્મ પછી થોડાજ દિવસમાં અવસાન*
*🔯પાલક માતા: મહા પ્રજાપતિ ગૌતમી તેમની પાલક માતા હતા,તેથી માતાના નામ પરથી તેમનું નામ " ગૌતમ " પડ્યું.*
*✡મુળ નામ: સિદ્ધાર્થ(ગૌતમ ગોત્રનાં હોવાથી ગૌતમ)*
*✡શાક્યજાતિનાં હોવાથી " શાક્યસિંહ"કે " શાક્યમૂનિ "તરિકે પણ ઓળખાતાં.*
*🔰💠બૌધિ(જ્ઞાન) પ્રાપ્ત થતાં " બૌદ્ધ " કહેવાયા.*
*✡લગ્ન: સિધ્દ્દાર્થના લગ્ન " યશોધરા " સાથે થયાં.જેનાંથી એક પુત્રનો જન્મ થયો.👦🏻જેનું નામ " રાહુલ " રાખવામાં આવ્યું.*
*☸ગૃહત્યાગ: 29 વર્ષની વયે ગૃહત્યાગ કર્યો.ગૃહત્યાગનાં પ્રસંગને"* *☸મહાભિનિષ્કમણ"કહેવામાં આવે છે.*
*🔯આશરે 7 વર્ષ સુધી ભ્રમણ કર્યા પછી-બોધીગયામાં 🌴પિપળાનાં વૃક્ષ 🌳નીચે જ્ઞાન પ્રાપ્ત થયું.જે વૃક્ષને 🌳" બૌદ્ધિ વૃક્ષ " 🌳તરિકે ઓળખવામાં આવે છે.*
*🌸🌼🔯ઉપદેશ: બુદ્ધે પ્રથમ ઉપદેશ " ઋષિપતન "(સારનાથ)માં આપ્યો. તેમનો પ્રથમ ઉપદેશ" ધર્મચક્ર પ્રવર્તન "તરિકે ઓળખાય છે.*
*✡45 વર્ષ સુધી ધર્મ ઉપદેશનું કાર્ય કર્યુ.*
*♉️તેમનાં ઉપદેશ વચનો બૌદ્ધ ધર્મનાં*
ધર્મનાં ધર્મગ્રંથ" ત્રિપિટક "માં સચવાયા છે.
*♊️અવસાન: 80 વર્ષની ઉંમરે " કુશીનારા"માં નિર્વાણ થયું.તેમનુ મૃત્યુ 'બુદ્ધ અતિસાર'(ડાયેરિયા)ની બિમારીથી થયુ.*
*☢☣📴ધર્મપરિષદો🈹☢🈳*
બુદ્ધનાં અવસાન પછી બૌદ્ધ સાધુઓ વચ્ચે સમાનતા સ્થાપવા તથા મતભેદો નિવારવા ધર્મપરિષદો યોજાય.🔰કુલ ચાર પરિષદો યોજાય.
*🈳પ્રથમ પરિષદ:*
*🔰💠👉મગધનાં રાજા અજાતશત્રુનાં સમયમાં રાજગૃહમાં*
*🔰💠મહાકશ્યપનાં પ્રમુખ પદે.*
*બુદ્ધનાં ઉપદેશોનું સંકલન કરવાંમાં આવ્યું.*
*🔰🔰🈹બીજી પરિષદ :*
*💠🔘મગધનાં રાજા કાલાશોકનાં સમયમાં વૈશાલીમાં*
*🎯સર્વકામિનીનાં અધ્યક્ષ પદે*
*🔘〰💠બૌદ્ધ સંઘમાં ઉભી થયેલી અશિસ્ત અંગે કડક પગલાં લેવાયા .*
*🔰💠🈹ત્રીજી પરિષદ:🔰💠*
*💠સમ્રાટ અશોકનાં સમયમાં પાટલિપુત્રમાં*
*🎯💠તિષ્યનાં પ્રમુખ પદે યોજાય.*
*💠👉બૌદ્ધ તત્વજ્ઞાન વિશે ચર્ચા*
*🈳ચોથી પરિષદ:👏👏👏👏*
*💠👉કનિષ્કનાં સમયમાં કાશ્મિરમાં*
*♻️💠♻️પ્રમુખ તરિકે વસુમિત્ર અને ઉપપ્રમુખ તરિકે 💠મહાકવિ અશ્વઘોષ*
*🔯♒️♉️♈️આ પરિષદમાં બૌદ્ધ ધર્મનાં બે ભાગ પડ્યા.♑️(1) હિનયાન અને(2) મહાયાન*
*♉️♑️હિનયાન - બૌદ્ધધર્મનાં મુળ સિધ્ધાંતોને માનતો*
*♑️♑️મહાયાન - મૂર્તિપુજા અને મંદિરોમાં માનતો*
*📕📘બૌદ્ધ સાહિત્ય+🎯💠👉💠👉બૌદ્ધ સાહિત્ય 'પાલી' ભાષામાં લખાયેલું છે.*
*📚📚બૌદ્ધ ધર્મનો ધર્મગ્રંથ "ત્રિપિટક" છે, 💠👉જેનાં ત્રણ વિભાગો છે.-📙વિનયપિટક,📘સુત્તપિટક અને📕 અભિધમપિટક*
*🚩વિનયપિટક-સૌથી પ્રાચિન છે.જેમાં બૌદ્ધ સાધુ-સાધ્વીઓએ પાળવાનાં સદાચાર આપેલા છે.એટલે કે આચારસંહિતા.*
*🎌🚩સુત્તપિટક -સુત એટલે ઉપદેશ.આ ગ્રંથમાં વ્યાખાનો અને ઉપદેશો છે.*
*📌📍અભિધમપિટક- બૌદ્ધધર્મનાં સિધ્ધાંતો અંગે ચર્ચા છે.*
*Rathod Rohit*
Comments
Post a Comment