ચૂંટણી પંચ. / ભારતનું નિવૉચન આયોગ - પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો - જાણો પૂરી માહિતી જે આગામી બધીજ પરીક્ષાઓમાં ઉપયોગી બનશે
🇮🇳🔰🇮🇳🔰🇮🇳🔰🇮🇳🔰🇮🇳🔰🇮🇳
*ભારતનું નિવૉચન આયોગ-ચૂંટણી પંચ*
🇮🇳✅🇮🇳✅🇮🇳✅🇮🇳✅🇮🇳✅🇮🇳
👁🗨ચલો મિત્રો આજે મારી સાથે જાણીયે ભારતનું નિવૉચન આયોગ-ચૂંટણી પંચ અને ગુજરાતનું નિવૉચન આયોગ-ચૂંટણી પંચ વિશે...
👇🏻➿👇🏻
*🔰⭕️ભારતના ચૂંટણી પંચની રચના ૨૫ જાન્યુઆરી , ૧૯૫૦ના દિવસે થયેલી, જે દિવસને પછીથી રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.*
*👁🇮🇳ચૂંટણીપંચ જે ટૂંકમાં ECI- Election Commission of INDIA તરીકે ઓળખાય છે.*
👉- ચૂંટણી પંચ ઉર્ફે નિવૉચન આયોગ (ભાગ-૧૫)
👉- સમજૂતીના મુખ્ય પાસાં આ મુજબ વર્ગીકૃત કરી શકાય: બંધારણીય ઉલ્લેખ, સંરચના, બંધારણીય સંરક્ષણ, કાર્યો , મર્યાદાઓ.
*🔰🇮🇳બંધારણીય ઉલ્લેખ અને સંરચના🔰🇮🇳*
✅ભારતના બંધારણના આર્ટિકલ-૩૨૪ મુજબ સંસદ , રાજ્યોની વિધાનસભા , વિધાનપરિષદ , રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરવા એક ચૂંટણી પંચ/નિવૉચન આયોગ રહેશે , જેની રચના મુખ્ય ચૂંટણી કમિશનર (મુખ્ય નિવૉચન આયુક્ત) અને અન્ય ચૂંટણી કમિશનરો મળીને કરશે (જેની મર્યાદા રાષ્ટ્રપતિ સુનિશ્વિત કરશે).
*🇮🇳બંધારણીય સંરક્ષણ/સ્વતંત્રતા🇮🇳✅*
👁🗨૧. મુખ્ય ચૂંટણી કમિશનરને તેમના પદ પરથી હટાવવા માટેની રીત (procedare) અને એ જ કારણો/ આધારો( Support) જોઇશે , જે રીત/ આધારોથી સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને હટાવી શકાય.
👁🗨૨. મુખ્ય ચૂંટણી કમિશનરની સેવાની શરતોમાં સામાન્ય રીતે તેમની નિયુક્તિ બાદ કોઇ ગેરલાભદાયક પરિવર્તન નહીં કરવામાં આવે.
👁🗨૩. કારોબારી (Executive) ચૂંટણી કમિશનને એટલા કર્મચારીઓ/અધિકારીઓ ઉપલબ્ધ કરાવશે ,
જેટલા ચૂંટણી આયોગના સંચાલન માટે ચૂંટણી આયોગ માગશે. Article 324(6) હેઠળ આ મુદ્દો ચૂંટણી ફરજમાં જોડવામાં આવતા કર્મચારીઓ/અધિકારીઓને ફરજિયાત ફરજો બજાવવાની સૂચના કરે છે.
👁🗨૪. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન તમામ સરકારી કર્મચારીઓ પંચના નિયંત્રણ તેમજ નિર્દેશન હેઠળ કામ કરશે
✍રોહિત રાઠોડ
*♻️✅ચૂંટણી પંચનાં મુખ્ય કાર્યો:♻️✅*
🔰૧. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ , સંસદનાં બંને ગૃહો ,
રાજ્ય વિધાનમંડળોનું ચૂંટણી પર નિયંત્રણ , સંચાલન ,
નિર્દેશન કરે છે.
🔰૨. મતદાર યાદીઓ તૈયાર કરવી.
🔰૩. રાજકીય પક્ષોનું રજિસ્ટ્રેશન કરવું.
🔰૪. ચૂંટણી અયોગ્યતા વગેરે અંગે રાષ્ટ્રપતિને સલાહ આપવી.
🔰૫. ચૂંટણી આચાર સંહિ નિધૉરણ તેમજ અમલ સુનિશ્વિત કરવાં.
*🇮🇳♦️ચૂંટણી પંચની મર્યાદાઓ :🎯💠🇮🇳*
👉૧. એ સત્ય છે કે ચૂંટણી પંચમાં બહુમતિ દ્વારા લોકશાહી પ્રક્રિયાને સ્થિત કરાઇ છે , જ્યારે બીજી બાજુ મુખ્ય ચૂંટણી કમિશનર સિવાયના અન્ય ચૂંટણી કમિશનરની ફરજમુક્તિ/ પદમુક્તિમાં મુખ્ય ચૂંટણી કમિશનર પર નિર્ભર રહીને ( તેમની ઇચ્છા અનુસાર) એક તરફ બિનલોકશાહી પ્રક્રિયા અપનાવાઇ છે.
👉૨. ચૂંટણી પંચનું પોતાનું કોઇ વિશિષ્ટ સંગઠન Self deficiency નથી અને તે પોતાનાં કાર્યો માટે આજની સરકારી મશીનરી ઉપર સંપૂર્ણ આધારિત છે. આ સ્થિતિમાં લોકશાહીની મૂળભૂત ભાવનાઓને અનુરૂપ તે પોતાની નિષ્પક્ષ ભૂમિકા
નિભાવવા સંપૂર્ણ સક્ષમ નથી.
👉૩. રાજકીય પક્ષોની નોંધણી તેમજ સ્પષ્ટ આચારસંહિતા વગેરેના અભાવમાં ઘણીવાર ચૂંટણી પંચ અસઅનુભવતું નજરે પડે છે.
✍રોહિત
*👉આયોગમા હાલ એક મુખ્ય ચૂંટણી આયુક્ત અને બે ચૂંટણી આયુક્ત હોય છે.*
૧૫ ઓક્ટોબર, ૧૯૮૯ સુધી ફક્ત મુખ્ય ચૂંટણી આયુક્ત એવા એક જ સભ્ય હતા.
૧૬ ઓક્ટોબર, ૧૯૮૯ થી ૧ જાન્યુઆરી, ૧૯૯૦ સુધી આ આર. વી. એસ. શાસ્ત્રી (મુ.નિ.આ.) અને ચૂંટણી આયુક્ત એસ.એસ. ધનોવા અને વી.એસ. સહગલ સહિત ત્રણ-સભ્ય રચના બની.
૨ જાન્યુઆરી, ૧૯૯૦ થી ૩૦ સપ્ટેમ્બર, ૧૯૯૩ સુધી આ એક એકકી-સભ્ય રચના બની અને ફરી ૧ ઓક્ટોબર, ૧૯૯૩થી આ ત્રણ-સભ્ય રચના બની.
👉🎯મુખ્ય ચૂંટણી આયુક્ત અને અન્ય ચૂંટણી આયુક્તો ની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ કરે છે.
મુખ્ય ચૂંટણી આયુક્તનો સમયગાળો ૬ વર્ષ કે ૬૫ વર્ષની આયુ, જે પહેલા આવે, એ પ્રમાણેનો હોય છે.
જ્યારે અન્ય ચૂંટણી આયુક્તોનો સમયગાળો ૬ વર્ષ કે ૬૨ વર્ષની આયુ, જે પહેલા આવે, એ પ્રમાણેનો હોય છે.
ચૂંટણી આયુક્તનું સન્માન અને વેતન ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ સમાન હોય છે.
મુખ્ય ચૂંટણી આયુક્તને સંસદ દ્વારા ૨/૩ બહુમતથી મહાભિયોગ પ્રસ્તાવ વડે જ હટાવી શકાય છે.
હાલના મુખ્ય ચૂંટણી આયુક્ત - સુનીલ રાવત
*Rathod Rohit*
Study Choices
YouTube Channel
Telegram Channel
Facebook Page
♻️ Today's topic : Election Commission
✍️ અનુચ્છેદ - ૩૨૪
👉 સંસદ, રાજ્ય વિધાન મંડળ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિના પદોની ચૂંટણીના સંચાલન,નિર્દેશન અને નિયંત્રણ માટે ચૂંટણીપંચની સ્થાપના કરવામાં આવશે.
હાલ ના અધ્યક્ષ:- *સુનીલ રાવત*
*ચૂંટણી પંચ*
💮વન લાઇનર ક્વિઝ-આન્સર💮
✍️ ભારતના બંધારણના ક્યા ભાગમાં ચૂંટણી અંગે જોગવાઈ કરવામાં આવી છે?
☑️ ભાગ -૧૫
✍️ ભારતના બંધારણમાં ચૂંટણીપંચમાં કેટલી સભ્ય સંખ્યા દર્શાવવામાં આવી છે?
☑️ બંધારણમાં સભ્ય સંખ્યા વિશે કોઈ માહિતી નથી.
✍️ વર્તમાન ચૂંટણીપંચ કેટલા સભ્યો ધરાવતી સંસ્થા છે?
☑️ ત્રણ
✍️ ચૂંટણીપંચના મુખ્ય ચૂંટણી કમિશ્નર નો કાર્યકાળ કેટલો છે?
☑️ ૬ વર્ષ અથવા ૬૫ વર્ષ બંનેમાંથી જે વહેલા થાય તે.
✍️ અન્ય બે ચૂંટણી કમિશ્નરોનો કાર્યકાળ કેટલો છે?
☑️ ૬ વર્ષ અથવા ૬૨ વર્ષ બંનેમાંથી જે વહેલા થાય તે.
✍️ ચૂંટણીપંચના અધ્યક્ષ અને અન્ય કમિશ્નરોને હટાવવા માટે કઈ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે?
☑️ રાષ્ટ્રપતિને હટાવવા જેવી મહાભિયોગ પ્રક્રિયા.
✍️ ભારતનું ચૂંટણીપંચ કોની કોની ચૂંટણી ઓનું નિયંત્રણ અને નિયમન કરે છે?
☑️ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, લોકસભા, રાજ્યસભા, વિધાનસભા, વિધાનપરિષદ.
✍️ ભારતમાં કોઈ પણ રાજકીય પક્ષને માન્યતા અને ચિહ્ન કોણ પ્રદાન કરે છે?
☑️ ભારતનું ચૂંટણીપંચ.
✍️ સંસદ અથવા રાજ્યવિધાનમંડળની ચૂંટણીમાં ઉમેદવારને ફોર્મ ભરવા માટે કેટલા દિવસનો સમય આપવામાં આવે છે?
☑️ ૮ દિવસ
Rohit
✍️ સંસદ અને રાજ્યવિધાનમંડળની ચૂંટણીમાં મતદાનના કેટલા સમય પહેલા ચૂંટણી પ્રચાર બંધ કરી દેવામાં આવે છે?
☑️ ૪૮ કલાક
✍️ ભારતના સૌપ્રથમ ચૂંટણી કમિશ્નર કોણ હતા?
☑️ સુકુમાર સેન
✍️ ભારતની ચૂંટણી વ્યવસ્થામાં સુધારા માટે કઈ સમિતિઓની ભલામણો જાણીતી છે?
☑️ તારાકુંડે સમિતિ તથા ગોસ્વામી સમિતિ
✍️ ભારતમાં સૌપ્રથમ લોકસભાની સામાન્ય ચૂંટણીઓ ક્યારે થઈ હતી?
☑️ ઈ.સ. ૧૯૫૨
✍️ ભારતમાં સાર્વજનિક મતાધિકારના આધારે સૌપ્રથમ ચૂંટણી ક્યારે કરવામાં આવી?
☑️ ઈ.સ. ૧૯૫૨
✍️ ભારતની ચૂંટણી પદ્ધતિ ક્યા દેશમાંથી લેવામાં આવી છે?
☑️ બ્રિટન
✍️ ભારતમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર અને અન્ય બે ચૂંટણી કમિશ્નરોની નિમણૂક તથા તેઓ પોતાનું રાજીનામું કોને આપે છે?
☑️ રાષ્ટ્રપતિ
✍️ રિટર્નિન્ગ અધિકારી કોને કહેવાય છે?
☑️ એવો અધિકારી જે કોઈ ચૂંટણી ક્ષેત્રમાં ચૂંટણી માટે જવાબદાર હોય તથા પરિણામની જાહેરાત કરે છે.
✍️ "પરિસીમન (સિમાંકન) આયોગ" નો અધ્યક્ષ કોણ હોય છે?
☑️ મુખ્ય ચૂંટણી કમિશ્નર
✍️ ભારતમાં વિવિધ રાજકીય પક્ષોને
' રાષ્ટ્રીય પક્ષ ' અને ' રાજ્ય પક્ષ ' નો દરજ્જો કોણ આપે છે?
☑️ ચૂંટણીપંચ
✍️ પેટા ચૂંટણી ક્યારે કરાવવામાં આવે છે?
☑️ ગમે ત્યારે.
✍️ કોઈ પણ વ્યક્તિ લોકસભા કે વિધાનસભામાં કેટલી બેઠકો પરથી ચૂંટણી લડી શકે છે?
☑️ બે થી વધુ નહીં.
✍️ ભારતમાં પ્રથમ વાર મહિલાઓને મતાધિકાર ક્યારે આપવામાં આવ્યો?
☑️ ૧૯૨૬
✍️ કોઈ ચૂંટણી દરમિયાન કોઈ રાજકીય પક્ષના ઉમેદવારનું મૃત્યુ થતાં કેટલા દિવસ માં બીજો ઉમેદવાર ઊભો કરવો જરૂરી બને છે?
☑️ ૭ દિવસ
✍️ લોકસભા અથવા વિધાનસભાની ચૂંટણીમાં કોઈ પણ ઉમેદવાર ક્યારે પોતાની ડીપોઝીટ ગુમાવે છે?
☑️ જ્યારે તે કુલ મતદાનના ૧/૬ મત પણ ન પ્રાપ્ત કરી શકે ત્યારે.
✍️ ભારતમાં કઈ ચૂંટણીથી EVM નો પ્રયોગ શરૂ થયો?
☑️ ઈ.સ. ૧૯૯૮
EVM Full Form- Electronic Voting Machine.
Voter-verifiable paper audit trail was first used in an election in India in September 2013 in Noksen (Assembly Constituency) in Nagaland
In India, the voter-verifiable paper audit trail (VVPAT) system was introduced in 8 of 543 parliamentary constituencies as a pilot project in 2014 Indian general election.[6][7][8][9]VVPAT was implemented in Lucknow, Gandhinagar, Bangalore South, Chennai Central, Jadavpur, Raipur, Patna Sahib and Mizoram constituencies
VVPAT- Voter-verified paper audit trail
*Rathod Rohit*
*ભારતનું નિવૉચન આયોગ-ચૂંટણી પંચ*
🇮🇳✅🇮🇳✅🇮🇳✅🇮🇳✅🇮🇳✅🇮🇳
👁🗨ચલો મિત્રો આજે મારી સાથે જાણીયે ભારતનું નિવૉચન આયોગ-ચૂંટણી પંચ અને ગુજરાતનું નિવૉચન આયોગ-ચૂંટણી પંચ વિશે...
👇🏻➿👇🏻
*🔰⭕️ભારતના ચૂંટણી પંચની રચના ૨૫ જાન્યુઆરી , ૧૯૫૦ના દિવસે થયેલી, જે દિવસને પછીથી રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.*
*👁🇮🇳ચૂંટણીપંચ જે ટૂંકમાં ECI- Election Commission of INDIA તરીકે ઓળખાય છે.*
👉- ચૂંટણી પંચ ઉર્ફે નિવૉચન આયોગ (ભાગ-૧૫)
👉- સમજૂતીના મુખ્ય પાસાં આ મુજબ વર્ગીકૃત કરી શકાય: બંધારણીય ઉલ્લેખ, સંરચના, બંધારણીય સંરક્ષણ, કાર્યો , મર્યાદાઓ.
*🔰🇮🇳બંધારણીય ઉલ્લેખ અને સંરચના🔰🇮🇳*
✅ભારતના બંધારણના આર્ટિકલ-૩૨૪ મુજબ સંસદ , રાજ્યોની વિધાનસભા , વિધાનપરિષદ , રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરવા એક ચૂંટણી પંચ/નિવૉચન આયોગ રહેશે , જેની રચના મુખ્ય ચૂંટણી કમિશનર (મુખ્ય નિવૉચન આયુક્ત) અને અન્ય ચૂંટણી કમિશનરો મળીને કરશે (જેની મર્યાદા રાષ્ટ્રપતિ સુનિશ્વિત કરશે).
*🇮🇳બંધારણીય સંરક્ષણ/સ્વતંત્રતા🇮🇳✅*
👁🗨૧. મુખ્ય ચૂંટણી કમિશનરને તેમના પદ પરથી હટાવવા માટેની રીત (procedare) અને એ જ કારણો/ આધારો( Support) જોઇશે , જે રીત/ આધારોથી સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને હટાવી શકાય.
👁🗨૨. મુખ્ય ચૂંટણી કમિશનરની સેવાની શરતોમાં સામાન્ય રીતે તેમની નિયુક્તિ બાદ કોઇ ગેરલાભદાયક પરિવર્તન નહીં કરવામાં આવે.
👁🗨૩. કારોબારી (Executive) ચૂંટણી કમિશનને એટલા કર્મચારીઓ/અધિકારીઓ ઉપલબ્ધ કરાવશે ,
જેટલા ચૂંટણી આયોગના સંચાલન માટે ચૂંટણી આયોગ માગશે. Article 324(6) હેઠળ આ મુદ્દો ચૂંટણી ફરજમાં જોડવામાં આવતા કર્મચારીઓ/અધિકારીઓને ફરજિયાત ફરજો બજાવવાની સૂચના કરે છે.
👁🗨૪. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન તમામ સરકારી કર્મચારીઓ પંચના નિયંત્રણ તેમજ નિર્દેશન હેઠળ કામ કરશે
✍રોહિત રાઠોડ
*♻️✅ચૂંટણી પંચનાં મુખ્ય કાર્યો:♻️✅*
🔰૧. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ , સંસદનાં બંને ગૃહો ,
રાજ્ય વિધાનમંડળોનું ચૂંટણી પર નિયંત્રણ , સંચાલન ,
નિર્દેશન કરે છે.
🔰૨. મતદાર યાદીઓ તૈયાર કરવી.
🔰૩. રાજકીય પક્ષોનું રજિસ્ટ્રેશન કરવું.
🔰૪. ચૂંટણી અયોગ્યતા વગેરે અંગે રાષ્ટ્રપતિને સલાહ આપવી.
🔰૫. ચૂંટણી આચાર સંહિ નિધૉરણ તેમજ અમલ સુનિશ્વિત કરવાં.
*🇮🇳♦️ચૂંટણી પંચની મર્યાદાઓ :🎯💠🇮🇳*
👉૧. એ સત્ય છે કે ચૂંટણી પંચમાં બહુમતિ દ્વારા લોકશાહી પ્રક્રિયાને સ્થિત કરાઇ છે , જ્યારે બીજી બાજુ મુખ્ય ચૂંટણી કમિશનર સિવાયના અન્ય ચૂંટણી કમિશનરની ફરજમુક્તિ/ પદમુક્તિમાં મુખ્ય ચૂંટણી કમિશનર પર નિર્ભર રહીને ( તેમની ઇચ્છા અનુસાર) એક તરફ બિનલોકશાહી પ્રક્રિયા અપનાવાઇ છે.
👉૨. ચૂંટણી પંચનું પોતાનું કોઇ વિશિષ્ટ સંગઠન Self deficiency નથી અને તે પોતાનાં કાર્યો માટે આજની સરકારી મશીનરી ઉપર સંપૂર્ણ આધારિત છે. આ સ્થિતિમાં લોકશાહીની મૂળભૂત ભાવનાઓને અનુરૂપ તે પોતાની નિષ્પક્ષ ભૂમિકા
નિભાવવા સંપૂર્ણ સક્ષમ નથી.
👉૩. રાજકીય પક્ષોની નોંધણી તેમજ સ્પષ્ટ આચારસંહિતા વગેરેના અભાવમાં ઘણીવાર ચૂંટણી પંચ અસઅનુભવતું નજરે પડે છે.
✍રોહિત
*👉આયોગમા હાલ એક મુખ્ય ચૂંટણી આયુક્ત અને બે ચૂંટણી આયુક્ત હોય છે.*
૧૫ ઓક્ટોબર, ૧૯૮૯ સુધી ફક્ત મુખ્ય ચૂંટણી આયુક્ત એવા એક જ સભ્ય હતા.
૧૬ ઓક્ટોબર, ૧૯૮૯ થી ૧ જાન્યુઆરી, ૧૯૯૦ સુધી આ આર. વી. એસ. શાસ્ત્રી (મુ.નિ.આ.) અને ચૂંટણી આયુક્ત એસ.એસ. ધનોવા અને વી.એસ. સહગલ સહિત ત્રણ-સભ્ય રચના બની.
૨ જાન્યુઆરી, ૧૯૯૦ થી ૩૦ સપ્ટેમ્બર, ૧૯૯૩ સુધી આ એક એકકી-સભ્ય રચના બની અને ફરી ૧ ઓક્ટોબર, ૧૯૯૩થી આ ત્રણ-સભ્ય રચના બની.
👉🎯મુખ્ય ચૂંટણી આયુક્ત અને અન્ય ચૂંટણી આયુક્તો ની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ કરે છે.
મુખ્ય ચૂંટણી આયુક્તનો સમયગાળો ૬ વર્ષ કે ૬૫ વર્ષની આયુ, જે પહેલા આવે, એ પ્રમાણેનો હોય છે.
જ્યારે અન્ય ચૂંટણી આયુક્તોનો સમયગાળો ૬ વર્ષ કે ૬૨ વર્ષની આયુ, જે પહેલા આવે, એ પ્રમાણેનો હોય છે.
ચૂંટણી આયુક્તનું સન્માન અને વેતન ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ સમાન હોય છે.
મુખ્ય ચૂંટણી આયુક્તને સંસદ દ્વારા ૨/૩ બહુમતથી મહાભિયોગ પ્રસ્તાવ વડે જ હટાવી શકાય છે.
હાલના મુખ્ય ચૂંટણી આયુક્ત - સુનીલ રાવત
*Rathod Rohit*
Study Choices
YouTube Channel
Telegram Channel
Facebook Page
♻️ Today's topic : Election Commission
✍️ અનુચ્છેદ - ૩૨૪
👉 સંસદ, રાજ્ય વિધાન મંડળ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિના પદોની ચૂંટણીના સંચાલન,નિર્દેશન અને નિયંત્રણ માટે ચૂંટણીપંચની સ્થાપના કરવામાં આવશે.
હાલ ના અધ્યક્ષ:- *સુનીલ રાવત*
*ચૂંટણી પંચ*
💮વન લાઇનર ક્વિઝ-આન્સર💮
✍️ ભારતના બંધારણના ક્યા ભાગમાં ચૂંટણી અંગે જોગવાઈ કરવામાં આવી છે?
☑️ ભાગ -૧૫
✍️ ભારતના બંધારણમાં ચૂંટણીપંચમાં કેટલી સભ્ય સંખ્યા દર્શાવવામાં આવી છે?
☑️ બંધારણમાં સભ્ય સંખ્યા વિશે કોઈ માહિતી નથી.
✍️ વર્તમાન ચૂંટણીપંચ કેટલા સભ્યો ધરાવતી સંસ્થા છે?
☑️ ત્રણ
✍️ ચૂંટણીપંચના મુખ્ય ચૂંટણી કમિશ્નર નો કાર્યકાળ કેટલો છે?
☑️ ૬ વર્ષ અથવા ૬૫ વર્ષ બંનેમાંથી જે વહેલા થાય તે.
✍️ અન્ય બે ચૂંટણી કમિશ્નરોનો કાર્યકાળ કેટલો છે?
☑️ ૬ વર્ષ અથવા ૬૨ વર્ષ બંનેમાંથી જે વહેલા થાય તે.
✍️ ચૂંટણીપંચના અધ્યક્ષ અને અન્ય કમિશ્નરોને હટાવવા માટે કઈ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે?
☑️ રાષ્ટ્રપતિને હટાવવા જેવી મહાભિયોગ પ્રક્રિયા.
✍️ ભારતનું ચૂંટણીપંચ કોની કોની ચૂંટણી ઓનું નિયંત્રણ અને નિયમન કરે છે?
☑️ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, લોકસભા, રાજ્યસભા, વિધાનસભા, વિધાનપરિષદ.
✍️ ભારતમાં કોઈ પણ રાજકીય પક્ષને માન્યતા અને ચિહ્ન કોણ પ્રદાન કરે છે?
☑️ ભારતનું ચૂંટણીપંચ.
✍️ સંસદ અથવા રાજ્યવિધાનમંડળની ચૂંટણીમાં ઉમેદવારને ફોર્મ ભરવા માટે કેટલા દિવસનો સમય આપવામાં આવે છે?
☑️ ૮ દિવસ
Rohit
✍️ સંસદ અને રાજ્યવિધાનમંડળની ચૂંટણીમાં મતદાનના કેટલા સમય પહેલા ચૂંટણી પ્રચાર બંધ કરી દેવામાં આવે છે?
☑️ ૪૮ કલાક
✍️ ભારતના સૌપ્રથમ ચૂંટણી કમિશ્નર કોણ હતા?
☑️ સુકુમાર સેન
✍️ ભારતની ચૂંટણી વ્યવસ્થામાં સુધારા માટે કઈ સમિતિઓની ભલામણો જાણીતી છે?
☑️ તારાકુંડે સમિતિ તથા ગોસ્વામી સમિતિ
✍️ ભારતમાં સૌપ્રથમ લોકસભાની સામાન્ય ચૂંટણીઓ ક્યારે થઈ હતી?
☑️ ઈ.સ. ૧૯૫૨
✍️ ભારતમાં સાર્વજનિક મતાધિકારના આધારે સૌપ્રથમ ચૂંટણી ક્યારે કરવામાં આવી?
☑️ ઈ.સ. ૧૯૫૨
✍️ ભારતની ચૂંટણી પદ્ધતિ ક્યા દેશમાંથી લેવામાં આવી છે?
☑️ બ્રિટન
✍️ ભારતમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર અને અન્ય બે ચૂંટણી કમિશ્નરોની નિમણૂક તથા તેઓ પોતાનું રાજીનામું કોને આપે છે?
☑️ રાષ્ટ્રપતિ
✍️ રિટર્નિન્ગ અધિકારી કોને કહેવાય છે?
☑️ એવો અધિકારી જે કોઈ ચૂંટણી ક્ષેત્રમાં ચૂંટણી માટે જવાબદાર હોય તથા પરિણામની જાહેરાત કરે છે.
✍️ "પરિસીમન (સિમાંકન) આયોગ" નો અધ્યક્ષ કોણ હોય છે?
☑️ મુખ્ય ચૂંટણી કમિશ્નર
✍️ ભારતમાં વિવિધ રાજકીય પક્ષોને
' રાષ્ટ્રીય પક્ષ ' અને ' રાજ્ય પક્ષ ' નો દરજ્જો કોણ આપે છે?
☑️ ચૂંટણીપંચ
✍️ પેટા ચૂંટણી ક્યારે કરાવવામાં આવે છે?
☑️ ગમે ત્યારે.
✍️ કોઈ પણ વ્યક્તિ લોકસભા કે વિધાનસભામાં કેટલી બેઠકો પરથી ચૂંટણી લડી શકે છે?
☑️ બે થી વધુ નહીં.
✍️ ભારતમાં પ્રથમ વાર મહિલાઓને મતાધિકાર ક્યારે આપવામાં આવ્યો?
☑️ ૧૯૨૬
✍️ કોઈ ચૂંટણી દરમિયાન કોઈ રાજકીય પક્ષના ઉમેદવારનું મૃત્યુ થતાં કેટલા દિવસ માં બીજો ઉમેદવાર ઊભો કરવો જરૂરી બને છે?
☑️ ૭ દિવસ
✍️ લોકસભા અથવા વિધાનસભાની ચૂંટણીમાં કોઈ પણ ઉમેદવાર ક્યારે પોતાની ડીપોઝીટ ગુમાવે છે?
☑️ જ્યારે તે કુલ મતદાનના ૧/૬ મત પણ ન પ્રાપ્ત કરી શકે ત્યારે.
✍️ ભારતમાં કઈ ચૂંટણીથી EVM નો પ્રયોગ શરૂ થયો?
☑️ ઈ.સ. ૧૯૯૮
EVM Full Form- Electronic Voting Machine.
Voter-verifiable paper audit trail was first used in an election in India in September 2013 in Noksen (Assembly Constituency) in Nagaland
In India, the voter-verifiable paper audit trail (VVPAT) system was introduced in 8 of 543 parliamentary constituencies as a pilot project in 2014 Indian general election.[6][7][8][9]VVPAT was implemented in Lucknow, Gandhinagar, Bangalore South, Chennai Central, Jadavpur, Raipur, Patna Sahib and Mizoram constituencies
VVPAT- Voter-verified paper audit trail
*Rathod Rohit*
Comments
Post a Comment