Posts

Showing posts from April, 2019

આઈસ એકેડમી દ્વારા પ્રસિદ્ધ થતું વિકલી કરંટ અફેર ૧૭ મો અંક

આઈસ એકેડમી દ્વારા પ્રસિદ્ધ થતું વિકલી કરંટ અફેર ૧૭ મો અંક ડાઉનલોડ કરવા અહી ક્લીક કરો

રાજ્ય સભા 👉 જાણો રાજ્ય સભા વિશે મહત્વ ની માહિતી

*રાજ્ય સભા દિવસ* 👇🏻➿👇🏻 👉🏻૩ - એપ્રિલ - ૧૯૫૨ ભારતીય સંસદ👉🏻 *ઉપલું- ગૃહ* અનુ- ૮૦ અનુસાર રાજ્યસભા ચેરમેન👉🏻(ઉપરાષ્ટ્રપતિ) *વૈંકયા નાયડુ* _૧૧ ઓગસ્ટ ૨૦૧૭_ ડેપ્યુટી ચેરમેન👉🏻 *હરિવંશ નારાયણ સિંહ,* જનતા દળ (યુનાઇટેડ) _૯ ઓગસ્ટ ૨૦૧૮ થી_ વિપક્ષના નેતા👉🏻 *ગુલામ નબી આઝાદ,* કોંગ્રેસ _૮ જૂન ૨૦૧૪_ રાજ્ય સભા,👉🏻 *સંસદ ભવન,* સંસદ માર્ગ, નવી દિલ્હી, ભારત *રાજ્ય સભા એ ભારત ના સંસદ નું ઊપલું સદન છે.* ભારતીય બંધારણ પ્રમાણે રાજ્ય સભાના ૨૫૦ સભ્યો છે જેમાના ૧૨ સભ્યોની નિમણુંક રાષ્ટ્રપતિ કરે છે. 👉🏻આ સભ્યોને નામાંકિત સભ્યો કહેવાય છે. આ નિમણુંક વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો જેમકે - *કલા, સાહિત્ય, વિજ્ઞાન અને સમાજસેવકોમાંથી* કરાય છે. બાકીના સભ્યો ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ચૂંટાયેલા સભ્યો કરે છે. 👉🏻રાજ્ય સભાનું ક્યારેય વિસર્જન થતું નથી અને તેના એક તૃતિયાંશ સભ્યો *દર ૨ વર્ષે ચૂંટાય છે.  *સભ્યોની મુદ્ત ૬ વર્ષની હોય છે. રાજ્ય સભાની સત્તા વાણિજ્ય મુદ્દાઓ સિવાય લોક સભા જેટલીજ છે. જો સભાઓમાં મતભેદ થાય તો બેય સભાની બેઠક સાથે બોલાવાય છે. 👉🏻 *અનું-૧૦૮ અનુસાર*

United Nations Organisation

જાણો યુનાઈટેડ નેશન વિને પૂરી માહિતી ગુજરાત અને ભારત સરકાર ની પરિક્ષા માટે ખુબજ મહત્વ PDF ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

# રાષ્ટ્રીય મતદાતા દિવસ. # ચૂંટણી પંચ 👉જાણો મહત્વની બાબતો અને પરિક્ષા લગતા પ્રશ્નો

*રાષ્ટ્રીય મતદાતા દિવસ* 👇🏻➿👇🏻 *🇮🇳ભારત સરકાર દ્વારા, વધુને વધુ યુવા મતદારોને મતદાન વિષયે જાગૃત કરવા, પ્રોત્સાહિત કરવા અને મતદાનની રાજકીય પ્રણાલીમાં જોડવાના ઉદ્દેશથી દર વર્ષના ૨૫ જાન્યુઆરીના દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ (National Voters' Day) તરીકે મનાવવામાં આવે છે.* *🇮🇳આ ઉજવણીની શરૂઆત ૨૫ જાન્યુઆરી, ૨૦૧૧થી કરવામાં આવી છે. 👉તારીખ ૨૫ જાન્યુઆરી ચૂંટણી પંચનો સ્થાપના દિવસ છે.* *ભારતીય ચૂંટણી પંચ* 👇🏻➿👇🏻  *👉ભારતમાં સઘળી ચૂંટણી પ્રક્રિયાઓ માટે આયોજન અને જવાબદારી ધરાવતું, બંધારણ દ્વારા સ્થાપિત, સ્વાયત, સમવાયી સત્તાતંત્ર છે. બંધારણ માન્ય યોગ્ય સમયાંતરાલે, પંચની દેખરેખ હેઠળ, ભારતમાં મુક્ત અને ન્યાયી ચૂંટણીઓનું આયોજન થાય છે.*  *👉ચૂંટણીપંચને ભારતની સંસદીય, રાજ્યના ધારાગૃહોની અને ભારતના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીઓના સંચાલન, દિશાનિર્દેશન અને નિયંત્રણની સત્તા છે.* *🔰સ્થાનિક સરકાર/નગરપાલિકાઓ વગેરેની ચૂંટણીના સંચાલન, દિશાનિર્દેશન અને નિયંત્રણની સત્તા રાજ્ય ચૂંટણીપંચ હસ્તક રહે છે.* રોહિત *👉આયોગમા હાલ એક મુખ્ય ચૂંટણી આયુક્ત અને બે ચૂંટણી આયુક્ત હોય છે. ૧૫ ઓક્ટો

ભારત ના પ્રથમ અંતરીક્ષ યાત્રી રાકેશ શર્મા વિશેની પૂરી માહિતી અને પરિક્ષા માં પૂછાયેલા પ્રશ્નો

*🔰રાકેશ શર્મા પર પુછાયેલા પ્રશ્નો* 👇🏻➿👇🏻 ૧.      ભારતના પ્રથમ અંતરીક્ષ યાત્રી કોણ છે?   -  રાકેશ શર્મા ૨.      રાકેશ શર્માનો જન્મ ક્યારે થયો?   -  ૧૩ જાન્યુઆરી ૧૯૪૯ ૩.      રાકેશ શર્માનો જન્મ ક્યાં થયો હતો?   -  પટિયાલા, પંજાબ ૪.      રાકેશ શર્માને અંતરીક્ષ યાનમાં ઉડવાનું અને પૃથ્વીનો ચક્કર લગાવવાનો અવસર ક્યારે મળ્યો હતો?   -  ૨ એપ્રિલ ૧૯૮૪ના ૫.      રાકેશ શર્મા એ કોણ છે?   -  ભારતના પ્રથમ અંતરીક્ષ યાત્રી છે. ૬.      રાકેશ શર્માને પોતાનું સૈનિક શિક્ષણ ક્યાં લીધું હતું?   -  હૈદરાબાદ ૭.      રાકેશ શર્માનું કર્મ ક્ષેત્ર શું છે?   -  ભારતીય વાયુસેના અને પાયલોટ ૮.      રાકેશ શર્માને કયો પુરસ્કાર મળ્યો હતો?   -  અશોક ચક્ર ૯.      રાકેશ શર્માની પ્રસિદ્ધિ કઈ છે?   -  ભારતના પ્રથમ અંતરીક્ષ યાત્રી Rathod Rohit *👁‍🗨👁‍🗨સ્ક્વાડ્રન લીડર રાકેશ શર્મા અંતરિક્ષમાં જનારા ભારતીય હતા. ટી-સોયુજ 11 અભિયાન દરમિયાન તેઓ અંતરિક્ષમાં હતા તે સમયે તેમણે તત્કાલીન વડાપ્રઘાન ઈન્દિરા ગાંધીને ફોન કર્યો હતો. તે સમયે ઈન્દિરા ગાંધીએ અવકાશમાંથી ભારત કેવું દેખાય છે તેવો પ્રશ્ન કરતા ત

વિશ્વ પૃથ્વી દિવસ 👉જાણો મહત્વ ની બાબતો

🎯2019 theme is “Protect Our Species”. It will mainly focus on saving species which are on the verge of extinction due climate change, deforestation, pollution and illegal poaching. 🌎☄🌎☄🌎☄🌎☄🌎☄ *🌍🌍વિશ્વ પૃથ્વી દિવસ🌎🌎* ☄🌎☄🌎☄🌎☄🌎☄🌎 *🎯💥2019 theme is “Protect Our Species”.* *🎯🎯theme For last year 2018, the Earth Day theme is End Plastic Pollution.* *📨➖પર્યાવરણીય વિનાશની સમસ્યાઓ વધતી જાય છે અને પર્યાવરણ સુરક્ષા પ્રાપ્ત કરવા માટે તેની જરૂરિયાતો  વિશે લોકોમાં જાગરૂકતા લાવવાં માટે દર વર્ષે ૨૨ એપ્રિલના રોજ વિશ્વ પૃથ્વી દિવસ મનાવવામાં આવે છે.* *📨➖તેનો મુખ્ય ઉદ્દેશ્ય આપણા દૈનિક જીવનમાં નાના નાના પગલાઓ લેવાં માટે લોકોને પ્રોત્સાહન આપવું અને પૃથ્વીને રહેવા માટે સારી જગ્યા બનાવવાનો છે.* *📨➖તે ઉપરાંત પક્ષીઓ અને વન્ય જીવોને રહેઠાણ આપવું,શુદ્ધ હવા આપવી,માટીનું ધોવાણ અટકાવવું અને પાણીને લાવવામાં મદદ કરે છે.* *📨➖ઔધોગીકરણની વૃદ્ધિના કારણે,પુષ્કળ પ્રમાણમાં વનોની જગ્યાઓનું સ્થાન લીધું છે જેના લીધે પૃથ્વીના તાપમાનમાં વૃદ્ધિ થઈ છે.* 📨➖પર્યાવરણ પ્રદુષણની સમસ્યાઓના કારણે અ

High Court Peon Class -4 personal marks declere

https://hc-ojas.guj.nic.in/ExamMarksDisplay.aspx You https://hc-ojas.guj.nic.in/ExamMarksDisplay.aspx

પંચાયત રાજ - બધીજ પરીક્ષા માટે ખુબજ મહત્વની માહિતી.

*પંચાયત રાજ* 👇🏻➿👇🏻 📮પંચાયત રાજ એક એવી સરકારી પ્રથા છે, જ્યાં ગ્રામ પંચાયતો વહીવટનું મૂળભૂત એકમ છે. *અહીં ત્રણ સ્તરો છે* ➖ગામ, ➖તાલુકો અને ➖ જિલ્લો 📮પંચાયત રાજ શબ્દ બ્રિટિશ રાજ દરમ્યાન ઉદ્ભવ્યો છે. "રાજ"નો શાબ્દિક અર્થ "શાસન" અથવા "સરકાર" થાય છે. 📮મહાત્મા ગાંધીએ પંચાયતી રાજની હિમાયત કરી હતી, કે જ્યાં દરેક ગામ પોતાની બાબતો માટે જવાબદાર હોય. અને આવા હેતુ માટે "ગ્રામ સ્વરાજ" એવો શબ્દ પ્રયોજાયો હતો. 📮કાયદો પસાર થતાં, રાજ્ય સરકારો દ્વારા પંચાયત રાજની પદ્ધતિ સને ૧૯૫૦ થી ૬૦ના દાયકામાં અપનાવવામાં આવી હતી. 📮 *૨૪ એપ્રિલ, ૧૯૯૩ ના રોજ ભારતમાં પંચાયતી રાજ માટે બંધારણીય (૭૩મો સુધારો) એક્ટ ૧૯૯૨ બંધારણીય દરજ્જો પૂરી પાડે છે.* 📮૨૪ ડિસેમ્બર સુધીમાં આ અધિનિયમ આઠ રાજ્યોમાં લાગુ પડ્યો: ➖ આંધ્ર પ્રદેશ, ➖ ગુજરાત, ➖ હિમાચલ પ્રદેશ, ➖ મહારાષ્ટ્ર, ➖ મધ્ય પ્રદેશ, ➖ઓરિસ્સા અને ➖રાજસ્થાન. 📮 હાલમાં, પંચાયતી રાજ પ્રદ્ધતિ ➖નાગાલેન્ડ, ➖ મેઘાલય, ➖ મિઝોરમ અને, ➖બધા કેન્દ્રશાસિત પ્રદેશો(અપવાદ: દિલ્હી)ને બાદ કરતાં સમગ્ર ભારતમાં પંચાયતી રાજ અમ

ભારતીય બંધારણ મુજબ ભારત માં ૩ પ્રકાર ની કટોકટી લાગુ થઈ શકે. જાણો બેસિક માહિતી

Image
Three Types Emergency in India Know Exam related points

વિશ્વની પ્રથમ મેલેરિયા ની રસી

Image

GPSC official notification

Image
GPSC class 1/2/3 official advertisement